...

16 views

સમાજ ની કથા ; મન ની વ્યથા
કહેવાય છે કે દિકરી ને ભણાવી જોઈએ ,દિકરી ને ભણાવે તો છે પણ સગાઈ થઈ ગયા પછી જાણે પતી ગયું !
છોકરી ભણે કે ન ભણે?
પોતાના પગ પર ઉભી થાય કે ન થાય ?
પણ એને બાળ પણ થી કામ મા વાલી દેવામાં આવે છે,કારણ કે ,દિકરી હેરાન થાય એ ચાલે પણ કોઈ કહી જાય એ સહન ન થાય .
આ એ દિકરી ની મનો વ્યથા છે ,જે કઈંક કરી બતાવવા માંગે છે પણ એ ધર પૂરતી સીમિત થઈ જાય છે ;
આપણે ત્યાં વાત તો બધા કરે છે પણ સમજ તું કોઈ નથી.

🤔🧐👩‍🏫👸👩‍🦰

by.bristi