...

2 views

આંખોનું નૂર હોય છે
"જે આંખોથી દૂર હોય છે
ખરેખર એ આંખોનું નૂર હોય છે,
કોઈ કામથી તો કોઈ પરિસ્થિતિ મજબૂર હોય છે,આમ જ ભગવાનની કૃપાથી મળવા પામ્યા હોય ,વિચારોમાં લાગણીઓના પૂર હોય છે,
સંબંધો સાચવવા વાતોની નહીં પરંતુ
શુદ્ધ આત્માઓના મળવાની જરૂર હોય છે."
- ભૂમિ