...

1 views

મમતા ને વાત્સલ્યની માતા
મમતા ને વાત્સલ્યની માતા

કમળના આસન ઉપર જે વિરાજિત,



પદ્માસના તરીકે જે આખ્યાત

ભગવાન કાર્તિકેયની માતા જે ઉક્ત,



પર્વતો પર વસવાટ જેનું

સૂર્યના જેવો તેજ જેનો,



એવી માતા સ્કંદનો

પાંચમે નૌરતે આગમન,



જેનામાં પ્રેમ ને લાગણી જ છલકાય.

જે મમતા ને વાત્સલ્યની માતા.