...

5 views

ગણેશ વિસર્જન
વિસર્જન તારું કર્યું બાપ્પા,
મનથી પણ વિસરાતી નથી,
તારી વિદાય બાપ્પા મુજથી,
શાને લિધ આ ખમાતી નથી,
મૂર્તિ ભલે ને વિસર્જિત થઈ,
પ્રાણ ઘરમાં વસે છે તારો,
તોય આંખો માં અશ્રુધારા,
સિદને કારણ સુકાતી નથી,
આવજે નાથ તું વહેલો હવે,
ખાલી મંદિર ખાલી જગ્યા,
તારી મુજ થી જીરવાતી નથી..

© Bansari Rathod ' ईश '